Wednesday, September 13, 2017

રાશિ ફલાદેશ - સપ્ટેમ્બર -૨૦૧૭

મેષ રાશિ : આ મહિનો આપ માટે મિશ્રિત ફળ આપવા વાળો રહેશે.નિર્વાહ યોગ્ય આય ના સાધન રહેશે .ખુબ મહેનત પછી અટકેલા કાર્ય પૂર્ણ થશે.સ્ત્રી અને સંતાન નો સહયોગ રહેશે.તારીખ 12 પછી ગુરુ ની દ્રષ્ટિ ને કારણે સ્વાસ્થ્ય સારું અને પારિવારિક ખુશી નો માહોલ રહે.
ઉપાય : તારીખ 06 થી 20 સુધી પિતૃપક્ષ માં પિતૃ નિમિત્ત શ્રાદ્ધ ભોજન અવશ્ય કરાવો.
વૃષભ રાશિ : માનસિક અનિશ્ચિતતા ,મન અશાંત અને શત્રુ થી હેરાન રહે.શની ની દ્રષ્ટિ ને કારણે વ્યવસાય માં સંઘર્ષપૂર્ણ સમય નો સામનો કરવો પડે,પરંતુ આકસ્મિત ધનલાભ નો યોગ પણ છે.
ઉપાય : સ્વાસ્થ્ય માટે “શ્રી દુર્ગા કવચ “ ના પાઠ કરવા શુભ રહેશે.
મિથુન રાશિ : પરાક્રમ માં વૃદ્ધી ,ધર્મસ્થાન ની યાત્રા અને પારિવારિક ખુશી રહે.પરંતુ તારીખ 12 થી ગુરુ ની દ્રષ્ટિ ને કારણે વ્યવસાય માં અત્યંત કઠિનાઈ નો સામનો કરવો પડે.તારીખ ૨૬ પછી આય માં વૃદ્ધી ,વૈભવ ના સાધન માં વૃદ્ધી થાય.
ઉપાય : શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ ના પાઠ કરવા અને ગૌ માતા ને લીલું ઘાસ ખવરાવવું .
કર્ક રાશિ :  માસારંભ માં રાહુ ના ભ્રમણ ને કારણે બનતા કાર્યો માં વિઘ્ન,વ્યર્થ ભાગ દોડ ,માનસિક તાણ રહે.આર્થિક હાલત સામાન્ય રહે પરંતુ કાર્ય-વ્યવસાય માં સંઘર્ષ કરવો પડે.અધિક ખર્ચ ને કારણે મન અશાંત રહે.
ઉપાય : પ્રતિદિન પક્ષી ઓ ને બાજરો નાખવો.
સિંહ રાશિ : દૈનિક કાર્ય અને સરકારી ક્ષેત્ર માં અટકેલા કાર્યો માં સ્થિરતા આવે.શની ની અઢીયા ને કારણે પારિવારિક અને નીજી વ્યસ્તતા ને કારણે લાભ માં કમી રહે.સ્વભાવ માં ગુસ્સો અને ચીડિયાપણું રહે.
ઉપાય : શ્રાદ્ધ પક્ષ માં પીતૃસુક્ત ના પાઠ કરવા.
કન્યા રાશિ : તારીખ 5 થી બુધ માર્ગી થવાથી પરિસ્થિતિ માં સુધાર આવે.દામ્પત્ય જીવન માં તણાવ રહે.વિદેશ સંબંધી કાર્ય માં વેગ આવે.પૈતૃક સંપત્તિ વિવાદ અને પતિ-પત્ની ના સ્વાસ્થ્ય સંબંધી ચિંતા રહે.
ઉપાય : શ્રી દુર્ગા ચાલીસા ના પાઠ કરવા.


તુલા રાશિ : આર્થિક પ્રયાસ છતા સફળતા ઓછી મળે.અધિક ખર્ચ અને વ્યર્થ ચિંતન વધે.માસાંત માં અધિક સંઘર્ષ પછી કાર્ય માં સફળતા મળે.ધન અને સુખ સાધન માં વૃદ્ધી થાય.
ઉપાય : શુક્ર ગાયત્રી મંત ના જાપ કરવા.
વૃશ્ચીક રાશિ : પરિશ્રમ અને ઉત્સાહ માં વૃદ્ધી થાય .અટકેલા કાર્યો પૂર્ણ થાય.નવા લોકો સાથે સંપર્ક થાય.શની ની સાડાસાતી ને કારણે ઘરેલું તણાવ ઉત્પન્ન થાય.
ઉપાય : શ્રાદ્ધ કાળ માં પિતૃ-તર્પણ અને પીંડ દાન કલ્યાણકારી રહેશે.
ધનુ રાશિ : વ્યવસાયિક ક્ષેત્રો ના કાર્યો માં સફળતા પ્રાપ્ત થાય.નવી યોજનાઓ બને.કાર્ય પૂર્ણ કરવા અધિક પરિશ્રમ કરવો પડે.તારીખ 11 પછી કોઈક અસમંજસ ની સ્થિતિ થી મુક્તિ મળે.ઘર-પરિવાર માં સુખદ વાતાવરણ રહે.
ઉપાય : શ્રાદ્ધ કાળ માં દિવંગત પિતૃઓને શ્રાદ્ધ-તર્પણ તથા યથાયોગ્ય દાન કરવું કલ્યાણકારી રહેશે.
મકર રાશિ : વિભિન્ન આર્થિક યોજના ને અમલ માં મુકવા ના સંકેત મળે.બીજા પર વિશ્વાસ મૂકી કરેલું કાર્ય અધૂરું રહે.તારીખ 11 પછી કાર્યક્ષેત્ર ની સ્થિતિ માં સુધાર થાય.પારિવારિક અને આર્થિક સમસ્યા ના સમાધાન માટે કરેલું કાર્ય સાર્થક થાય.
ઉપાય : રામરક્ષા સ્તોત્ર ના પાઠ કરવા.
કુંભ રાશિ  : પરાક્રમ અને ઉત્સાહ માં વૃદ્ધી થાય.પરિવાર માં કોઈ શુભ કાર્ય પર ખર્ચ થાય .આય ના સાધન માં વૃદ્ધી થાય.ધન લાભ અને ભાગ્યોન્નતી ના અવસર મળે.જીવન સાથી ના સ્વાસ્થ્ય ને સંભાળવું.
ઉપાય : શ્રાદ્ધ કાળ માં દિવંગત પિતૃ નિમિત્તે શ્રાદ્ધ / તર્પણ કલ્યાણ કારી રહેશે.
મીન રાશિ  : ઘર-પરિવાર માં કોઈ ખુશી નું વાતાવરણ બને.તારીખ 12 પછી સ્વાસ્થ્ય વિકાર ને કારણે બનતા કાર્યો માં વિઘ્ન ઉત્પન્ન થાય .વ્યર્થ ભાગદોડ-ક્રોધ,ઉત્તેજના અધિક રહે.
ઉપાય : પિતૃ તર્પણ લાભ અપાવશે.
રાશિ જ્યોતિષ કાર્યાલય :
કિન્નરી સુશીલકુમાર દુબે(જ્યોતિષ શાસ્ત્રી)
10-A,Geeta Sadan Building,N.S.Road-Dumping Road Corner,Mulund-West.Mumbai-80.


Contact : +91 – 9892384828 / 8879424647

શ્રાદ્ધ વિશેષ અને નવરાત્રી મહત્વ

દિનાંક 05.09.2017 થી શરુ થવા વાળા શ્રાદ્ધ પક્ષ 15 દિવસ ચાલે છે.પિતૃ ઓ ના સંતુષ્ટિ ના ઇદ્દેશ્ય થી શ્રદ્ધા પૂર્વક કરવામાં આવેલા પીંડદાન,બ્રાહ્મણ ભોજન,દાન-કર્મ ઈત્યાદી ને શ્રાદ્ધ કહેવામાં આવે છે,આ દિવસો માં પિતૃ ઓ ના નિમિત્ત માં કરવામાં આવેલા કર્મ અધિક ગણા ફળદાઈ હોય છે.
શ્રાદ્ધ દ્વારા વ્યક્તિ પિતૃ ઋણ થી મુક્ત થઇ,પિતૃ ઓ ને સંતુષ્ટ કરી સ્વયં ની મુક્તિ ના માર્ગ પર આગળ વધે છે.શ્રાદ્ધ કે પીંડદાન એકજ શબ્દ ની બે બાજુ છે.પીંડદાન શબ્દ નો અર્થ છે,પકાવેલા અન્ન નો પીંડાકાર બનાવી પિતૃ ઓ ને શ્રદ્ધા પૂર્વક અર્પણ કરવું .શ્રાદ્ધ ની મહિમા ને સ્પષ્ટ કરતા પહેલા એ જાણવું આવશ્યક છે કે શ્રાદ્ધ ક્યારે કરવામાં આવે છે? આ સંબંધ માં શાસ્ત્રો માં શ્રાદ્ધ કરવા નિમ્નલિખિત અવસર વર્ણવેલા છે.
@ ભાદ્ર માસ માં પિતૃ પક્ષ ના 16 દિવસ.
@વર્ષ ની 12 અમાવાસ્યા અને અધિક માસ ની અમાવાસ્યા.
@વર્ષ ની 12 સંક્રાંતિ
@વર્ષ ની 4 યુગાદિ તિથિઓ.
@વર્ષ ની 14 મન્વાદી તિથિઓ
@ વર્ષ ના 12 વૈધૃતિ યોગ
@વર્ષ ના 12 વ્યતિપાત યોગ
@ત્રણ નક્ષત્ર : રોહિણી , આર્ધ્રા,મઘા
@એક કરણ : વિષ્ટિ
@બે તિથી : સપ્તમી અને અષ્ટમી
@સૂર્ય અને ચંદ્ર ગ્રહણ
@મૃત્યુ અને ક્ષય તિથી




શ્રાદ્ધ કર્મ શા માટે આવશ્યક છે એ સંબંધ માં નિમ્નલિખિત તર્ક આપી શકાય :
૧: શ્રાદ્ધ પિતૃ ઋણ થી મુક્તિ નું માધ્યમ છે.
૨.શ્રાદ્ધ પિતૃ ઓ ની સંતુષ્ટિ માટે આવશ્યક છે.
૩.મહર્ષિ સુમંત ના હિસાબે શ્રાદ્ધ કરવાથી શ્રાદ્ધ કર્તા નું કલ્યાણ થાય છે.
૪.માર્કંડેય પુરાણ અનુસાર શ્રાદ્ધ થી સંતુષ્ટ થઈને પિતૃ શ્રાદ્ધ કર્તા ને દીર્ઘાયુ,સંતતિ,ધન,વિદ્યા,સર્વ પ્રકાર ના સુખ અને મરણોપરાંત સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત કરાવે છે.
5.અત્રી સંહિતા અનુસાર શ્રાદ્ધ કર્તા પરમ ગતિ ને પ્રાપ્ત થાય છે.
૬.બ્રહ્મ પુરાણ અનુસાર ઉલ્લેખિત છે કે યદિ શ્રાદ્ધ કરવા માં ના આવે તો પિતૃ,શ્રાદ્ધ કરવા વાળા વ્યક્તિ ને શ્રાપ આપે છે.અને એમનું રક્ત ચૂસે છે.અર્થાત શ્રાપ વશ એ વંશહીન થાય છે.જીવનભર એ વ્યક્તિ કષ્ટ સહન કરે છે.ઘર માં સદૈવ બીમારી નો વાસ રહે છે.
શ્રાદ્ધ કર્મ શાસ્ત્રોક્ત વિધી થીજ કરાવવું અતિ આવશ્યક છે.
2017 ના શ્રાદ્ધ પક્ષ આ પ્રમાણે છે ....
06.09.2017 બુધવાર - પ્રતિપદા – એકમ નું શ્રાદ્ધ (ધનલાભ)
07.09.2017 ગુરુવાર - બીજ નું શ્રાદ્ધ (સેવક લાભ )
08.09.2017 શુક્રવાર - ત્રીજ નું શ્રાદ્ધ (પુત્રપ્રાપ્તિ )
09.09.2017 શનિવાર - ચોથ નું શ્રાદ્ધ (શત્રુ નાશ )
10.09.2017 રવિવાર - પંચમી શ્રાદ્ધ (લક્ષ્મી પ્રાપ્તિ )
પંચમી ક્ષય
11.09.2017 સોમવાર - છઠ નું શ્રાદ્ધ (પુજ્યત્વ )
12.09.2017 મંગળવાર - સાતમ નું શ્રાદ્ધ (અધિપત્ય)
13.09.2017 બુધવાર - આઠમ નું  શ્રાદ્ધ (ઉત્તમ વૃદ્ધી )
14.09.2017 ગુરુવાર - નોમ નું  શ્રાદ્ધ (સ્ત્રી પ્રાપ્તિ )
15.09.2017 શુક્રવાર - દસમ નું શ્રાદ્ધ (કામના પૂર્તિ )
16.09.2017 શનિવાર - અગિયારસ નું શ્રાદ્ધ (જ્ઞાન પ્રાપ્તિ )
17.09.2017 રવિવાર - બારસ અને તેરસ નું શ્રાદ્ધ ,સન્યાસી શ્રાદ્ધ (જય પ્રાપ્તિ)
18.09.2017 સોમવાર  અપમૃત્યુ થી મૃત્યુપામેલા નું શ્રાદ્ધ (દીર્ઘાયુ,ઐશ્વર્યા પ્રાપ્તિ )
19.09.2017 મંગળવાર - સર્વ પિતૃ અમાવાસ્યા ,ચતુર્થી / અમાવાસ્યા નું શ્રાદ્ધ (સર્વ કામના પ્રાપ્તિ )
આ માસ માં પિતૃ ઓ ના આશીર્વાદ સાથે દિનાંક : 21.09.2017 થી 30.09.2017 માં દુર્ગા નો સાક્ષાત્કાર પર્વ પણ આવી રહ્યો છે.
માં દુર્ગા શક્તિ સ્વરૂપ છે.કલિયુગ માં શક્તિ ની ઉપાસના સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે.માં દુર્ગા ની નવરાત્ર દરમિયાન કરવામાં આવેલી ઉપાસના શીઘ્ર ફળીભૂત થાય છે.માં દુર્ગા ની નવ શક્તિ આ પ્રમાણે છે,
પ્રથમ : 21.09.2017 માં શૈલ પુત્રી (Yellow) ,દ્વિતીય : 22.09.2017 માં બ્રહ્મચારિણી (Green),
તૃતીય : 23.09.2017 માં ચંદ્રઘંટા (Grey) ,ચતુર્થ : 24.09.2017 માં કુષ્માંડા (Orange) ,
પંચમ :25.09.2017 માં સ્કન્ધમાતા (White) ,ષષ્ટમ : 26.09.2017 માં કાત્યયીની (Red) ,
સપ્તમ : 27.09.2017 માં કાલરાત્રી (Royal Blue) ,અષ્ટમ : 28.09.2017 માં મહાગૌરી (Pink) ,
નવમ : 29.09.2017 માં સિદ્ધી દાત્રી (Purple) . 30.09.2017 – વિજય દશમી
આ શારદીય નવરાત્ર માં  માં દુર્ગા ના હોમ-હવન,પૂજન-અર્ચન નું વિશેષ મહત્વ છે.નવ દિવસ માં ના ૧૦૦૮ નામો થી વિધિવત લક્ષ્મી વર્ધક વસ્તુઓથી અર્ચન કરવાથી ઘર-પરિવાર અને વ્યાપાર માં સ્થિર લક્ષ્મી નો વાસ થાય છે.અને માં ના સેવક શ્રી કાલ-ભૈરવ ભક્ત ની સદૈવ ખરાબ નજર અને દોષ-પીડા થી રક્ષા કરે છે.
અધિક જાણકારી અને નવચંડી યાગ ,પૂજન અર્ચન,શ્રાદ્ધ ,પીંડ દાન અર્થે યોગ્ય બ્રાહ્મણ હેતુ સંપર્ક કરો :
રાશિ જ્યોતિષ કાર્યાલય :
Kinnari Sushil Dubey (Jyotish Shastri)
10/A,Geeta Sadan Building,N.S.Road-Dumping Road Corner.Mulund-West.Mumbai-80.

Contact : +91-8879424647 / 9892384828

MAA DURGA



Monday, September 4, 2017

The spectacular Rangoli of Sabudana in Mulund, Mumbai, Maharashtra, India



મુલુંડમાં સાબુદાણાની અદભૂત રંગોળી
વિશ્વ પ્રસિદ્ધ આર્ટીસ્ટ મોહનકુમાર ડોડેચા છેલ્લા ૫૭ વર્ષથી સાબુદાણાની રંગોળી દ્વારા શ્રી ગણેશજીની આરાધના કરે છે. રંગોળી બનાવવામાં એક મહિનાનો સમય લાગે છે. આ વર્ષે એમણે ૬ ફૂટ x ૭ ફૂટ ની રંગોળીમાં પ્રસન્નમુદ્રા શ્રી ગણેશને એમણે સાકારિત કર્યા છે. જેમાં ૪૦ કિલો સાબુદાણા વપરાયા છે. અને ૨૭૫ કલર શેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ રંગોળી બનાવવામાં દયારામ હિન્દીસોતા, ભૂપેશ જોશી, અર્ચના પલણ, કમલા રોપરેલ, અવની ચક્રબોર્તી તથા નવીન ચવ્હાણનો સહકાર સાંપડ્યો છે.

શ્રી ગણેશની અદભૂત રંગોળી ૧૦મી સપ્ટેમ્બર ૨૦૧૭ રવિવાર સુધી દર રોજ સવારના ૧૦ થી રાત ૧૦ કલાક સુધી ૯૦૧, ઉમિયા મહલ, રાજેન્દ્ર પ્રસાદ રોડ, વર્ધમાન નગર ની સામે, મુલુંડ (વે)માં દર્શકો માટે ખીલી રાખવામાં આવશે. સૌ કલા રસિકો તેમજ ભાવિકોને પધારવાનું નિમંત્રણ છે.


મેઘબિંદુ

9320440877  


Dear Sir/Madam,

Sub:     57TH YEARS OF MOHANKUMAR’S SAGO GANESH RANGOLI

I have pleasure to inform you that MR.MOHANKUMAR DODECHA is only the Artist who is preparing SAGO
GANESH RANGOLI (Floor Art) by using Sago grains during GANESH FESTIVALS since 1961. This year he has started preparing the SAGO GANESH RANGOLI from 1st Aug 2017 with his friends & family Members. This Rangoli will be open for the Art Lovers & devotees from 1st Sept 2017 to 10th Sept 2017 @10am to10pm.  At 901, UMIYA MAHAL, OPP.VARDHMAN NAGAR, DR.R.P.ROAD, MULUND WEST MUMBAI - 400080.

The highlights of Unique PRASSAN MUDRA SHIR GANESH RANGOLI 2017.

  1. Size of Rangoli             :  6 feet X 7 feet
  2. Colour shade                  :  Aprox 275 shades
  3. Man hours                      :  Aprox 1300 man-hours
  4. Assistance                      :  Dayaram Hindusota,Bhupesh Joshi,Maitri Khedekar,Kamala Ruparel,
                                              Archana Palan,Dr.Chetan Kotak,Navin chandan and Swapnil Gawnang.

  1. Sago Pearls                    : 10 Lakh Sago’s Approx used in Rangoli (40 kgs)
  2. Process chosen Design :  Each sago is set individually in the Rangoli.
  3. Subject                           :  Every year various roles of Shree Ganesh.
  4. Record                         :  GUINNESS WORLD RECORDS          -           2010
   LIMCA BOOK OF RECORDS              -           2010
   UNIQUE WORLD RECORDS               -           2013
   INDIS BOOK OF RECORDS               -           2013
   ASIA BOOK OF RECORDS                -           2013
   ELITE WORLD RECORDS                  -           2013
   WORLD AMAZING RECORDS            -           2014
   GOLDEN BOOK OF WORLD RECORDS -       2014
9.     Documentary                :  ‘SATATAM’ on MOHANKUMAR: by film division of India.

Now I request you to kindly publish the above information to your newspaper & oblige & kindly visit for Ganesh Darshan. Bio data of MOHANKUMAR is enclosed herewith.

PHOTO LINE:    57th years of Sago PRASSAN MUDRA GANESH RANGOLI by artist
MOHANKUMAR DODECHA

At 901, UMIYA MAHAL, DR.R.P.ROAD, OPP.VARDHAMAN NAGAR, MULUND WEST, MUMBAI-400080.
From 01st Sept to 10th Sept 2017, 10 am to 10 pm.

Regards,
MEGHJI K DODECHA    

_________________________________________________________________________

Born on 23rd, October 1943. MOHANKUMAR from his childhood was creative by nature and showed an avid interest in Arts. He reminisces how it all started "In the year 1960 one fine evening my school time chum informed me that in Dadar he has seen A rangoli portrait of Chhatrapati Shivaji Maharaj made in food grains only. I could not see the rangoli but idea clicked and I decided to make rangoli of Ganesh using food grains during Ganpati days at my residence". Parents being religious minded in spite of geographical and economical constrains agreed immediately. While making the rangoli the need of vibrant colors prompted him to use colored sagos and the Legend of the SAGO RANGOLI OF GANESH was born.

Mohankumar graduated from Bandra School of Arts and he specialized in Interior Designing from J.J.Institute of Applied Art Mumbai, Maharashtra. The visual creative urge in him prompted him to learn Photography from Indo American Society. His photographs and cover designs for books & audio cassettes have won him accolades and prizes

The making of Sago Rangoli - a blend of Art, Culture and Devotion requires over 10,00,000 grains of Sagos, each measuring around 3mm colored in to 250-300 shades using poster colors. Each sago grain is set individually in the chosen design comprising of 200 cm x 250 cm approx. Which requires about 1,300 man-hours, spread over a period of one month in this venture Mohankumar is diligently helped by his friends Dayaram Hindisotta and Bhupesh Joshi, Kamla Ruparel, Archana Palan, Avni Chakraborty. Almost 15,000 visitors and well wishers and art lovers flock each year to admire this creation which includes journalist from news papers TV channels and prestigious publications also.

Mohankumar's selections of pictures are those created by internationally renowned and lege­ndary Artist S.M. Pandit. Apart from the Sago Rangoli, the creativity in Mohankumar made him to explore the form of Lord Ganesh in many unconventional mediums such as Glass, Stone, Wood, Paper, Marble, Acrylic, Metal, Thread, Cloth, Beads, Pearl, Enamel, Electric Wire, Siporex, and Silver - you name it and he has used it. An artist with clear perception and principles, his creation is open to public on Bhadrapad Ekadashi every year. He takes time-off for about a month for the making of Sago Ganesh Rangoli from his busy schedule and contribution, the Government of Maharashtra had appointed him as a Special Executive officer in the year of 1998.

An Artist who respects Mother Nature for her benevolence would naturally dedicate himself for the service of follower. Mohankumar in the capacity of its President has served the Lions Club Of Mulund-Mumbai. Mohankumar was designated as the creative designer by well known Sexologists Padmashree Dr. Prakash Kothari for the First International Conference on Orgasm an exhibition held in 1991 at New Delhi and the Asia pacific conference of Sexology in 2004 at Mumbai wherein his creative contribution was highly acclaimed.

RECORDS HOLDER OF

GUINNESS WORLD RECORDS              -           2010
LIMCA BOOK OF RECORDS                  -           2010
UNIQUE WORLD RECORDS                  -           2013
INDIA BOOK OF RECORDS                   -           2013
ASIA BOOK OF RECORDS                    -           2013
WORLD AMAZING RECORDS               -           2014
GOLDEN BOOK OF WORLD RECORDS -        2014
ELITE WORLD RECORDS                     -           2013

Documentary: ‘SATATAM’ on MOHANKUMAR: by film division of India

Ganesha Decoration at Residence of Chandrakant Lodaya very good massege

Happy Birthday Raj Hitesh Punjani



Name of Baby Boy : Raj Hitesh Punjani
Date of Birth : 10-09-2013
Age: Fourth Year
Parents Name: Nisha & Hitesh Punjani

Friday, September 1, 2017

अमर नगर रहिवाशी मंडळ सार्वजनिक गणेशोत्सव वर्षे ४०वे


संस्थापक स्व.महेंद्र प्रताप सिंह

अध्यक्ष : विजय येळवे
उपध्यक्षा : प्रदिप सिंह
सेक्रेटरी : संतोष झा
उपसेक्रेटरी : किशन सिंह
कार्याध्यक्ष : प्रकाश सिंह
खजिनदार : किशन माडीवाल
उपखजिनदार : पंकज कांबळे
सल्लागार शेरानवल सिंग, संदेश आबेंकर


Wednesday, August 30, 2017

मुलुंड में बारिश और इंसानियत दोनों बरसी Mulund shows its benevolence on the rainy day


२९ अगस्त की भारी बारिश के चलते मुंबई ठप हो गयी थी. ऐसे मे की मुंबई की लाइफ लाईन सेन्ट्रल रेल्वे और सड़क पर निजी एवं सार्वजानिक परिवहन सेवाएं अस्तव्यस्त हो गयीं थी. इन आपात परिस्थितियों मे मुलुंड मे लोगो को शाम ६ बजे से नाश्ताचाय और रात का भोजन का व्यवस्थापन किया गया. मुलुंड लोहाणा महाजन वाडीमुलुंड गुजराती जैन युवा ग्रुपराजस्थान जैन सोशियल ग्रुपमराठा मंडल मुलुंडश्री गुरुनानक दरबार गुरुद्वारा आदि सेवाभावी संस्था और व्यक्तियों द्वारा विविध सेवाएं उपलब्ध करवाई गयी. मुलुंड विद्यामंदिर स्कुल एवं एच.एम. गाला स्कुल प्रशासन द्वारा नागरिकों के लिए खोला गया था परन्तु यहाँ बिजली नहीं होने की वजह से इन वास्तुओं को ज्यादा उपयोग में नहीं लाया गया. उल्लेखनीय बात यह है के देर रात ठाणे से कल्याण रेल सेवा धीमी गतिसे प्रस्थापित हो जाने के बाद राजेश इंगले एवं उनके सहकारियों के प्रयास से ठाणे जाने के लिए टी.एम.टी. के द्वारा मुलुंड रेल स्थानक से ठाणे रेल स्थानक तक विशेष बस सेवा डेपो अधिकारी श्री जंगले के सौजन्य से उपलब्ध करवाई गयी. आश्चर्य की बात यह है की बेस्ट प्रशासन द्वारा ठीक ऐसी विशेष सेवा को जनता के लिए उपलब्ध करवाने के लिए अपने आप को असमर्थ बताया. विविध राजनैतिक पक्षों के कार्यकर्ता फेसबुक लाइव्ह और व्हाट्सअप आदि समाजमाध्यमों पर कुछ हद तक तो लोगों की मदद करते हुए रास्तों पर दिखे परन्तु सत्ताधारी या विरोधी दल के प्रस्थापित नेतागण एवं लोकप्रतिनिधि कहीं भी नजर नहीं आये. इन आपातकाल परिस्थिति मे भी मुलुंड के एक लोकप्रतिनिधि अपने समर्थकों के साथ लोगों के बीच सेवा देने के बजाय अपना जन्मदिन मानते हुए और दुसरे प्रतिनिधि को अपने मित्रों के साथ बारिश का आनंद लेते हुए समाजमाध्यमों  पर देखा गया जो लोगों के बीच चर्चा का विषय बना हुआ है.





When Mulund flooded due to the heavy rains on 29th August alongwith rest of the city, the facilities provided to the stranded passengers at Mulund have been commendable. Mulund railway station looked like a huge water fall. However, the passengers were taken care of by Mulund Lohana Mahajanwadi, Mulund Gujarathi, Jain Yuva Group, Maratha Mandal, Shri Guru Nanak Darbar Gurudwara  and some other social minded individuals came forward to provide snacks, tea and food for the stranded passengers. Mulund Vidyamandir and H M Gala Schools were thrown open for the public to take refuge. Mr. Rajesh Ingale persuaded T M T to operate shuttle service from Mulund station to Thane Station with the co-operation of its officials Mr. Jangle .  However, reportedly BEST refused to heed to such requests.It is a matter of great disappointment that peoples' representatives were not visible anywhere helping the stranded people once again, proving that citizens have to take care of themselves in hours of need.

















Popular Posts